|
શ્રી
સ્વામિનારાયણ ભગવાનનો જન્મોત્સવ - છપૈયા. સં. ૧૮૩૭
રાત્રે ૧૦-૧૦, પુજન-આરતી, ઉત્સવ, વડતાલ, અમદાવાદ, ગઢપુર,
સમૈયો, શ્રી સ્વામિનારાયણ જયંતી ઉપવાસ (શ્રી
રામજન્મોત્સવ બપોરે ૧૨, આરતી-ઉત્સવ) અમદાવાદ બાળસ્વરુપ
શ્રી ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ સં.૨૦૦૯ આજ રાત્રિથી
શ્રી હરિને પારણામા ઝુલાવવા. નવરાત્રી સમાપ્ત. |