|
દાદાખાચરે ભાદરવા સુદી જળજીલણી ૧૧ ને દિવસે ગોપીનાથજી મહારાજના
થાળમાં ઘેલાનદી પાસે ઓરીયા છે તેની પાસેની બધી જમીન અર્પણ કરી
છે. હાલ તે ભકિતબાગ નામે પ્રસિદ્ધ છે. અને ત્યાં ઓરીયાથી
પૂર્વ દિશામાં ઇચ્છા રામજીમહારાજના અનુ બીજા મોટા સંતો
રામદાસભાઇ, સ્વરુપાનંદ સ્વામી, મુકતાનંદ સ્વામી વગેરેના
અગ્નિસંસ્કાર અહી કરેલા તે આ ધોળીયા ઓટા છે. શ્રીહરિએ કહ્યું
હતું કે આ બીડની ભુમી મહા પવિત્ર છે |