|
આ ચિત્રમાં જે બે તલવાર છે તેમાં એક મહાશુરવીર શ્રીજી
મહારાજના અંગરક્ષક ભગુજીની છ જે તલવાર ખબડમતારોને
જનોઇવાઢ ઘા મારીને કાપી નાખ્યો હતો, તે તલવાર છે. અને
બીજી તલવાર ખબડમતારની છે. ઉપર જે લોખંઠનો શિરટોપ છે તે
શ્રીજી મહારાજની પ્રસાદીનો છે. અને સાથે શ્રીજી મહારાજે
જુદા જુદા વખતે શસ્ત્રો ધરેલા તે પ્રસાદીનાં છે. |